5% વ્યાજ દર પર ₹3 લાખ લોન અને ₹15000 સહાય: જાણો મોદી સરકારની આ નોકરીયોજના વિશે સંપૂર્ણ વિગતો
મોદી સરકાર સતત ભારતના નાના વર્ગના લોકોને આર્થિક રીતે મજબૂત કરવા માટે નવી નવી યોજનાઓ લઈ આવી રહી છે. આ વખતે, સરકાર એક નવી શાનદાર યોજના લઈને આવી છે, જે તમને માત્ર 5% વ્યાજ દર પર ₹3 લાખ સુધીનો લોન પ્રાપ્ત કરવાની તક આપે છે. આ સાથે જ, સરકાર દ્વારા ₹15000 સહાયની પણ જાહેરાત કરવામાં … Read more